" Bhoomipujan Of Dining Area "

તા.૧૮/૧/૨૫ ના રોજ દિવસે સૂર્ય નારાયણ દેવની સાક્ષીમાં ગાંધીઘર, કછોલી ખાતે ,મૂક બધિર બાળકો માટે ભોજન શાળાનું ભૂમિપૂજન દાતાશ્રી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સદ્કાર્ય માટે મૂળ ગામ પનાર હાલ યુ.એસ.એ. ના દોલતભાઈ મહેતા તરફથી માતબાર દાન પ્રાપ્ત થયું છે. ગાંધીઘર કછોલી સંસ્થાવતી ટ્રસ્ટીમંડળ આભાર વ્યક્ત કરે છે. 

Plan of Dining Area

Scroll to Top